ધરમશીભાઈ શાહ
Appearance
ધરમશીભાઈ શાહ | |
---|---|
જન્મ | ૫ એપ્રિલ ૧૯૨૧ |
મૃત્યુ | ૯ ડિસેમ્બર ૨૦૧૭ |
ધરમશીભાઈ શાહ ભાવનગર તેમજ ગુજરાત રાજ્યના શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રના એક નિષ્ણાંત હતા. તેઓ કલાગુરૂ તરીકે જાણીતા હતા.
વિગત[ફેરફાર કરો]
ધરમશીભાઈ શાહનું મુળ વતન કચ્છ હતું[૧]. એમનો જન્મ કચ્છના માંડવી ખાતે ૫ એપ્રીલ ૧૯૨૧ના દિવસે થયો હતો[૨]. તેઓ છેલ્લા સાત દાયકાથી ભાવનગરને પોતાનું કાર્યક્ષેત્ર બનાવીને રહ્યા હતા[૧]. એમણે નાનાભાઈ ભટ્ટ અને મૂળશંકરભાઇ ભટ્ટના સુચનથી કલાક્ષેત્ર બનાવીને કાર્ય કરવાની શરૂવાત કરી[૨]. એમના પત્નિનું નામ ઝવેરબેન છે.
પુરસ્કાર અને સન્માન[ફેરફાર કરો]
- ૧૯૮૯ - ગુજરાત ગૌરવ પુરસ્કાર[૨]
- ૨૦૦૨ - ઓમકારનાથ ઠાકુર પુરસ્કાર[૨]
- ૨૦૦૨ - અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય, મહારાષ્ટ્ર દ્વારા "મહામહોપાધ્યાય"ની ઉપાધિ[૨]
અવસાન[ફેરફાર કરો]
૯ ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે ભાવનગરમાં ૯૮ વરસની વયે તેઓ અવસાન પામ્યા હતા[૧]. એમની અંતિમવિદાય સમયે એમના વિદ્યાર્થીઓએ એમને કથક અને તોડા દ્વારા અંતિમ વિદાય આપી હતી[૨].
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "કલાગુરૂ ધરમશીભાઇની અંતિમ વિદાયથી કલાનગરી રાંક બની" (PDF). digitalimages.bhaskar.com. દિવ્યભાષ્કર. ૧૦ ડીસેમ્બર ૨૦૧૭. મેળવેલ ૧૦ ડીસેમ્બર ૨૦૧૭. Check date values in:
|access-date=
and|date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "કલાગુરૂ ધરમશીભાઇને નૃત્યાંજલિથી અંતિમ વિદાઈ" (PDF). digitalimages.bhaskar.com. દિવ્ય ભાસ્કર. ૧૧ ડીસેમ્બર ૨૦૧૭. મેળવેલ ૧૧ ડીસેમ્બર ૨૦૧૭. Check date values in:
|access-date=
and|date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |