પર્યાવરણીય અવક્રમણ
Appearance
વિવિધ પરિબળોની અસરથી પર્યાવરણનાં જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઇ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાની ઘટના 'પર્યાવરણીય અવક્રમણ' કહેવાય છે. આ ઘટના માટે માનવસર્જિત કારણો અને ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, દાવાનળ, ભૂપ્રપાત, પૂર, ચક્રવાત, ત્સુનામી જેવાં કુદરતી પરિબળો જવાબદાર છે.
![](http://chped.net/https/upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2d/2004-tsunami.jpg/220px-2004-tsunami.jpg)
એક વાર અવક્રમણ થઇ જાય પછી પર્યાવરણની મૂળ સ્થિતિ પુનઃ સ્થાપિત કરવી અતિ મુશ્કેલ છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |